Recruitment in Indian Air Force 2025 । ભારતીય વાયુ સેનામાં અગ્નિપથ યોજના અંતર્ગત ભરતી
ભારતીય લશ્કરમાં અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિ વીર તરીકે જોડાઇને ઉજ્જવળ કારર્કિદી બનાવવા ઇચ્છુક ગુજરાતના અપરણિત પુરૂષ અને મહિલા ઉમેદવારોને અગ્નિ વીરવાયુની જગ્યા માટે ભરતી કરવામાં આવશે.
અગ્નિ વીરવાયુ તરીકે ભરતીમાં ભાગ લેવા માટે (તા. ૦૧/૦૧/૨૦૦૫ થી ૦૧/૦૭/૨૦૦૮ વચ્ચેની જન્મ તારીખ) ધરાવતા અપરણિત પુરૂષ અને મહિલા ઉમેદવારો ભારતીય વાયુસેનાની વેબસાઇટ https://agnipathvayu.cdac.in પર તા.૦૭/૦૧/૨૦૨૫ થી ૨૭/૦૧/૨૦૨૫ સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરી શકશે.
તેમજ અરજી કરેલ ઉમેદવારો માટે તા.૨૨/૦૩/૨૦૨૫ થી ઓનલાઈન પરીક્ષા લેવાશે. વધુ માહિતી માટે ભારતીય સેનાની વેબસાઇટ https://agnipathvayu.cdac.in પર સંપર્ક કરો.
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો