Jobs

Recruitment in Indian Air Force 2025 । ભારતીય વાયુ સેનામાં અગ્નિપથ યોજના અંતર્ગત ભરતી

ભારતીય લશ્કરમાં અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિ વીર તરીકે જોડાઇને ઉજ્જવળ કારર્કિદી બનાવવા ઇચ્છુક ગુજરાતના અપરણિત પુરૂષ અને મહિલા ઉમેદવારોને અગ્નિ વીરવાયુની જગ્યા માટે ભરતી કરવામાં આવશે.

અગ્નિ વીરવાયુ તરીકે ભરતીમાં ભાગ લેવા માટે (તા. ૦૧/૦૧/૨૦૦૫ થી ૦૧/૦૭/૨૦૦૮ વચ્ચેની જન્મ તારીખ) ધરાવતા અપરણિત પુરૂષ અને મહિલા ઉમેદવારો ભારતીય વાયુસેનાની વેબસાઇટ https://agnipathvayu.cdac.in પર તા.૦૭/૦૧/૨૦૨૫ થી ૨૭/૦૧/૨૦૨૫ સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરી શકશે.

તેમજ અરજી કરેલ ઉમેદવારો માટે તા.૨૨/૦૩/૨૦૨૫ થી ઓનલાઈન પરીક્ષા લેવાશે. વધુ માહિતી માટે ભારતીય સેનાની વેબસાઇટ https://agnipathvayu.cdac.in પર સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x
स्वीमिंग पूल में बिकिनी पहन Mouni Roy ने लगाई आग कैसे और कहा चेक करे DOMS IPO Allotment Status ? 8999 में आया POCO का नया स्मार्टफोन! Poco C65 Launch Review सालार’ के लिए प्रभास ने ली इतनी फीस की आप भी हैरान हो जाएंगे ! Prabhas Salaar Fees MS Dhoni No. 7 jersey retired : महेंद्र सिंह धोनी की 7 नंबर की जर्सी रिटायर