બનાસકાંઠા : કાંકરેજના માનપુર -ડુંગરાસણ વચ્ચે અકસ્માત
બનાસકાંઠા જિલ્લા ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાંકરેજના માનપુર – ડુંગરાસણ વચ્ચે ટ્રક અને મગફળી ભરેલું ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો એક ખેડૂત મગફળીની બોરીઓ ટ્રેકટકની ટ્રોલીમાં ભરી ને લઇ જઈ રહ્યા હતા, જે સમય દરમિયાન કાંકરેજના માનપુર – ડુંગરાસણ પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જાવાના કારણે ટ્રેક્ટર ટોલીમાં ભરેલી મગફળીની બિરીઓ રોડ પર વિખરાઈ હતી. જેમાં ટ્રેક્ટર સવાર એક વક્તિને ઈજા પહોંચી હતી. બનાવના પગલે સ્થાનિક લોકો ટોળાં એકઠા થયા હતા. હાઇવે પર ટ્રોલી પલટાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ખેડત અને સ્થાનિક લોકો દ્વારા મગફળીની બોરીઓ રોડ પરથી સાઈડમાં કરવાનાં પ્રયત્ન હાથ ધર્યા છે.
-
પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને મંત્રી બળવંતસિંહ રાજપુત, મંત્રીશ્રી જગદિશભાઇ વિશ્વકર્મા તથા રાજ્યકક્ષા મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં તા.
-
દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
ગુજરાત સરકાર દ્વારા ચાલતી આરોગ્ય સેવા એટલે 108 નિશુલ્ક સેવા આપણે 108 એમ્બ્યુલન્સમાં કોલ કરીએ અને મિનિટોમાં આપણા સુધી 108
-
PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
PM Kisan Samman Nidhi : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બિહારના ભાગલપુરમાં ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ યોજનાનો